*સદગુરૂની સાન*
સુખ જગતની કોઈ વસ્તુ આપી શકતી નથી. *ભગવાનનુ ભજન જ સુખ આપે છે.* બીજુ સુખ સમજણ વિના મળતું નથી. ત્રીજુ સુખ સંતોષ વિના મળતું નથી. સુખ અને દુ:ખ નો ભોકતા = અહંમ બુદ્ધિવાળો જીવ છે. *હુ*- અહંમ - એ સુખ દુ:ખનો ભોકતા બને છે. તેનુ નામ જ જીવ છે. શિવમાં કોઈ સુખ દુ:ખની ગંધજ આવતી નથી. કારણ કે સુખરૂપ પોતે જ છે. જે શિવ છે અને જ્ઞાન સ્વરૂપ પરમાત્માં પોતે જ છે. તેને સુખ દુ:ખ કાંઈ પણ નથી. તે તો સતચીત આનંદ સ્વરૂપ છે. બીજુ કે *દેહ. ઇન્દ્રિય. મન. બુદ્ધિ. ચિત્ત અને અહંકાર ને લીધે મનથી બંધાઇને જીવદશા સ્વીકાર કરી લીધી છે.* તેથી બંધરૂપ જીવ છે. પાંચ તત્વની બીચમે પાંચ તત્વ મીલકર જીવ કહાયો. *દેહ. ઇન્દ્રિય. પ્રાણ. મન થી બંધાયો.* તેમા *સોહંમ બ્રહ્મ અગાઘ તેને ચિને વિરલા કોઈ.*આ સદગુરૂની સાન નિગમ નિરંતર ગાવે. બ્રહ્મા. વિષ્ણુ. મહેશ ખોજ કર ખબર ન પાવે. નિજ નામનાં અનુભવી જયાં નામરૂપ નો નાશ. બ્રહ્મ મગન બોલ્યા અણસતી આ રવિદાસ.* નિજ એટલે પોતાનું નામ પોતે કોણ છે. તે વિચાર કરવાનો રહે છે. *પોતે દેહના નામ તે હું છું. એવુ અજ્ઞાન દેહને હું માની બેઠો છે.*
🙏🙏🌹👏👏
જય સીતારામ
જય અલખધણી
જય ગુરૂ મહારાજ