ભારતીય બંધારણમાં વ્યક્તિ ને કેટલાક અધિકારો આપવામાં આપ્યાં છે, તો કેટલાક લોકો તેનો ઉપયોગ હથિયાર(#બળવાખોરો ) ની જેમ કરે છે, અફસોસ થાય છે આ જોઈનેે...
શુ તમને તમારી મનપસંદ વ્યક્તિ, વસ્તુ,પદ, કે પછી ભોગવિલાસ કરવા ન મળે તો, શું તમે તેને પામવા માટે #બળવાખોરી (બળવો) કરશો..?
આ વળીકેવી માનસિક છે લોકોની, કે પોતાની વ્યક્તિગત સ્વાર્થ માટે બીજાનું વિચાર્યા વગર ખાલી વાત વાત માં #બળવાખોર બનતું રહેવાનું.....
ભાવિન...
#બળવાખોર