"કોરોના"
જે લોકોને લાગે છે કે ભારત સરકાર કોરોના મહામારી બાબતે કંઈ નથી કરતી અથવા તો ન ભરવાંના પગલાં ભરે છે,
એ લોકોનો જન્મ ખરેખર નોર્થ કોરિયામાં થવો જોઈએ જ્યાં એક કોરોનાનાં દર્દીને ગોળી મારી દેવામાં આવી હતી. અહીંયા તમને arti-21 તો મળે છે જે કોઈ પણ ભોગે મોકૂફ નથી થતો. નોર્થ કોરિયામાં તમને એ પણ નથી મળતો. બાકી સમજદાર માણસો દેશની અને પોતાનાં ભાઈઓની મદદ કરે.
I Support My Nation.
I m with Humanity.