વધારે મળે તેને નસીબ,
ઘણું હોય અને રડતા રહે એ કમનસીબ,
કાંઇ પણ ન હોય અને ખુશ રહે એ ખુશનસીબ
વ્યક્તિ જ્યારે કોઇનું અપમાન કરે છે,
ત્યારે પોતાનું સ્વમાન ગુમાવી દે છે.
મનની વાત હમેશાં સાંભળવી
તમારૂં દિલ કહે એજ કરવું,
જીવન દિલથી જીવો
દિમાગથી નહિ.
વિણેલા મોતી “ગુજરાત દર્પણ”