*હક વગરનું લેવાનું મન થાય છે , ત્યારે મહાભારતનુ સર્જન થાય છે .*
*પરંતુ .*
*હકનું હોય છતાં પણ છોડી દેવામાં આવે છે ત્યારે રામાયણનું સર્જન થાય છે .*
" *ઓછું " સમજશો તો ચાલશે* ..... *પણ* ......
" *ઉધું " સમજશો તો નહી ચાલે.....*
*ધારી લઇએ એ કરતાં પુછી લઇએ તો સંબંધ વધારે ટકે...*