* દિલ ની વાત *
( આ પોસ્ટ જરૂર વાંચો 2 મીનીટ time હોઈ તો)
▪જેને આપણે દિલ થી પ્રેમ કરતા હોઈએ એને આપણી કશું કદર નથી હોતી. જેના માટે આપણે રાત દિવસ જાગતા હોઈએ છીએ પણ એમના માટે પ્રેમ શુ એજ ખબર નથી.
▪જેના એક મેસેજ થઈ દિલ આપણું ખુશ થઈ જાય..મન પ્રફુલ્લિત થઈ જાય...
મૂડ ના હોઈ તો પણ આપણે મૂડ મા આવી જઈએ
▪જેના એક મેસેજ થઈ આટલું પરિવર્તન આપણા માં આવતું હોય એ વ્યક્તિ આપણા માટે કેટલું અણમોલ હોઈ..પણ એ વ્યક્તિ આપણી લાગણી સમજવા ત્યાર નથી.
▪એન નામ થી આપણે ડગમગી જતા હોઈએ છીએ પણ એને યાદ જરૂર આવશે જ્યારે પ્રેમ કરવા વાળા પાગલ ભૂત પ્રેમી નઈ દેખાઈ ત્યારે.
▪મોરલ = કંઈ નય પણ એટલુંજ કેહવા માંગુ છું જે આપણને દિલ યજી પ્રેમ કરતા હોય એમને માન આપવું જોઈ અથવા પ્રેમ ના હોઈ તો એ વ્યક્તિ ને કહી પણ દેવું જોઈએ એને ignore ના કરવો જોઈએ ખોટા એ વ્યક્તિ ને તડપાવો નહિ..
? ગમે તો share કરજો like,comment કરજો?