જયારે બે વ્યક્તિ એક બીજા ને પ્રેમ કરવા લાગે
ત્યારે કોઈ શેલ ફોને, પત્ર વ્યહાર કે કોઈ માધ્ય્મ ની જરૂર નથી
પરુંતુ ૧ દિલ ને સ્પર્શ કરે એવી Telepathy ની જરૂર છે
જેમાં તમે અને યાદ કરો અને એ તમારી સામે હોઈ, પ્રત્ય્ક્ષ કે પરોક્ષ રીતે
અને જ દિલ થી દિલ નું જોડાણ કહેવાય
એ કોઈ પણ હોઈ શકે તમારો મિત્ર કે સાગા સબંધી
આવા દિલ થી દિલ ના જોડાણ જ આગળ જેઇ ને સંબંધ માં ફેરવાય છે.