ચાલો થોડુ જીવી લઈએ
દરેક નાં જીવન માં સારો અને ખરાબ સમય આવતો જ હોય છે .
જેમ અંધારી રાત બાદ નવી સવાર ઉગે છે , તેમ જીવન મા પણ ખરાબ સમય બાદ સારો સમય જરૂર આવે છે .
બની સકે કે અત્યારે તમરા ધાર્યા પ્રમાણે તમને પરિણામ ન મલે , બની સકે કે તમારો હાલ નો સમય કઠીન હોય . પણ એક દીવસ એવો
જરૂર આવસે જ્યારે તમારો સમય સારો હસે અને તમે તમરા એ ખરાબ સમય ને યાદ કરતા હશો. ઈશ્વર નાં ઘેર દેર છે અંધેર નથી.
તમે ક્યારે કોઇ નું ઇ.સી.જી નું રીપોર્ટ જોયું છે ?
જે હૃદય ની તપાસવા કરવામાં આવતુ હોય છે.
એમા તમે જોશો તો તમને ઉપર નીચે લાઈનો
દેખાસે અને એજ રિપોર્ટ કોઇ મરેલા વ્યક્તિ નું કરવામાં આવે તો ! તેમાં તમને એક સીધી લાઇન જ જોવા મળશે.
ખેર ઇ.સી.જી નું રીપોર્ટ તો મેડીકલ નું વિસય
છે. પણ આપણે એમાથી પણ પ્રેરણા લઈ સકિયે કે જીવન મા પણ ઉતાર ચડાવ આવતા જ રહેશે જયાં સુધી જીવીત છીએ.
અને આપણને પણ એમાથી પસાર થવાનું જ
છે. આપણ ને ઈશ્વર તરફ થી આવુ સરસ
જીવન મળ્યું છે તો તેને થોડુ દીલ થિ જીવી લઈએ સમય ઘણો બલવાન છે અને આપણો
વિસ્વાસ એનાં થી પણ બલવાન છે.