સૃષ્ટી ની સુંદરતા નિરખવા અને માણવા તથા અનુભવવા માટે જ હોય છે....નહી કે પામવા માટે....એમજ....સંબંધો ની સુંદરતા....લાગણીઓ ને અનુભવવા માટે તથા એકબીજા ને સંવેદનાંના સાર થી સમજવા માટે હોય છે....નહીં કે....નામ રુપી શરતો ની સીમાઓ થી બાંધવા માટે.....મીસ.મીરાં.....