માધવ મળ્યા એકવાર જ્યારે રાધા ને......વાત કરવા નું જ ભૂલી ગયાં....પાછા વળતાં આખા રસ્તે કારણ શોધતાં રહ્યાં ......હાથ માં ની વાંસળી જ્યારે હાથ માં થી સરી પડી .....ત્યારે માધવ ને ખબર પડી......માધવ રાધા ને વાંસળી બંને વગર સૂનાં છે.....એ બંને સાથે હોય ....ત્યારે ....માધવ નાં બોલ પણ મૂંગા છે.....મીસ.મીરાં.....