આપણને ગમતી વ્યક્તિ મળે, એ સારી વાત કહેવાય, પરંતુ જો એવું શક્ય ન બને તો, આપણને ગમાડે એવી વ્યક્તિ સાથેના સંબંધમાં આગળ વધવાથી પણ,
જીવનમાં અકલ્પનીય સુખ શાંતિ અને
આનંદનો અનુભવ મળતો હોય છે,
કારણ કે એમાં ઈશ્વરના આશીર્વાદ
અને કુદરતનો સાથ ભળતો હોય છે.
- Shailesh Joshi