પરમાત્માનો સ્વયં પ્રકાશ જ સર્વ પ્રકાશિત કરે છે.
न तत्र सूर्यो भाति न चन्द्रतारकं नेमा विध्युतो भान्ति कुतोSयमग्नि: | 
 तमेव भान्तमनुभाति सर्वं तस्य भासा  सर्वमिदं विभाति ||
ત્યાં સૂર્ય ચમકતા નથી કે ના ચંદ્ર કે તારાગણ પ્રકાશમાન છે. આ વીજળી પણ નથી ચમકતી તો તો ત્યાં અગ્નિ કેવી રીતે પ્રકાશ આપી શકે? એ (પરમાત્મા) ના  પ્રકાશથી જ સર્વ  પ્રકાશિત છે.
🙏🏻