કોઈપણ વ્યકિતની, જરા અમથી મદદ વગર,
કોઈ પણ વ્યકિત એનાં જીવનનાં સફળ બની શકતું નથી.
પછી ભલે જેતે વ્યકિતએ આપણને કોઈ મદદ પ્રત્યક્ષ કરી હોય, કે આડકતરી રીતે કરી હોય, આર્થિક રીતે કરી હોય, કે પછી અતિ કિંમતી શાબ્દિક રીતે.
પૂછતો નર સદા સુખી
-Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 111927925

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now