🙏🙏જોજો સમયે-સમયે 'લાગણીઓના ભાવ' બદલાતા રહેતા હોય છે,

કોઈનો "અતિસ્નેહ" પરિણમે નફરતમાં તો 'ગુસ્સો' પણ "પ્રણયમાં" પરિણમતાં હોય છે,

આ હૈયું તો રહ્યું 'ભાવનાઓની ગાડી' સ્ટેશને સ્ટેશને મનની 'મુરાદો' બદલતું હોય છે,

આથી જ કહે "કોઈ કબીરા" કે "લાગણીમાં ઉતાવળા નિણર્યથી" માણસ મુશ્કેલીમાં મુકાતો હોય છે,,!!

-Parmar Mayur

Gujarati Good Evening by Parmar Mayur : 111912068
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now