હે ઈશ્વર લોકો મારી પરીક્ષા ભલે લે, મારે કોઈની નથી લેવી,
મારૂ મારામાં કશું છે કયા પ્રભું? જે છે તે તારૂંજ છે,
તને ઓળખે એ મને ઓળખી શકશે, ન ઓળખે એ નહીં,
અંશ હું તારો શુધ્ધ સત્વને ધારણ કરનાર બેઠો ભીતરમાં, પીજરો દેખે બહારથી તેને કંઈ નજર નહીં આવે, આભા બસ દેખાય. જો ઓળખે હંસ આત્મને વો તો મુજમે ભળી જાય.. નદીના નીર જાણે સાગરમાં ભળી જાય .
-Hemant Pandya