Gujarati Quote in Thought by Jay Vora

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

- કૃષ્ણ પુર્ણ કેમ કહેવાયા ....
- ' હુ ઇશ્વર છુ ' એવુ કેમ કહી શક્યા ...
- જે પણ કાર્ય કર્યુ તેમા શ્રેષ્ઠ કેવી રીતે બન્યા ....
- આજ સુધી જગતનો કોઈ પણ સંપ્રદાય કે મહાપુરુષ તેમને પુરેપુરા કેમ ન પચાવી શકયા...

કૃષ્ણ પળ ના માણસ છે , એના પર ભરોસો ન કરી શકાય કે કાલે તો આ કહયુ હતુ અને આજે પાછા ફરી ગયા .
જે આ પળ મા જીવે છે તે પોતાનુ દરેક કામ એકદમ મન પરોવીને કરે છે...જેને આપણે સહજતા કહીએ છીએ.
કૃષ્ણ ગાયુ પણ ચરાવશે તો એવી રીતે કે આના સિવાય આખા બ્રહ્માંડ મા કોઈ જ બીજુ કામ જ નથી .
માણસ જ્યારે માનવીપણા મા જ ભગવત્તા ભોગવે ત્યારે કેવુ જીવન જીવે છે એનો બરાબર ઉદાહરણ છે આ વ્યક્તિ.
છેક સુરદાસ થી લઇ ને ઇસ્કોન સુધી , કોઈ પણ ભાગવત અને ગીતા ના પુરેપુરા પચાવી નથી શકયા. કારણકે એમનુ સામાજીક ઘડતર તેમને નડતર રુપ સાબિત થયુ છે.

Gujarati Thought by Jay Vora : 111827255
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now