Gujarati Quote in Religious by Dr. Bhairavsinh Raol

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પ્રાર્થના: "મને પ્યારું લાગે શ્રીજી તારું નામ"

શ્રીનાથજી………………..(૮)
કે મને પ્યારું લાગે …….
મને પ્યારું લાગે
મને પ્યારું લાગે શ્રીજી તારું નામ
તનમનધન શ્રીજી નાં ચરણોમાં(૨)
કે ભૂલી છોડી દીધાં……..
ભૂલી છોડી દીધાં સઘળાં કામ
તન મન ધન શ્રીજી નાં ચરણોમાં(૨)
કે મને પ્યારું લાગે …….
મને પ્યારું લાગે
મને પ્યારું લાગે શ્રીજી તારું નામ
તન મન ધન શ્રીજી નાં ચરણોમાં(૨)
કે ભૂલી છોડી દીધાં……..
ભૂલી છોડી દીધાં સઘળાં કામ
તન મન ધન શ્રીજી નાં ચરણોમાં(૨)

ઓ...મન મંદિરીયે તુલસી ની માળા
ભવબંધન ના તૂટશે તાળા (૩)
મારું ઘર બને ………
મારું ઘર બને રૂડું વ્રજધામ
તન મન ધન શ્રીજી નાં ચરણોમાં(૨)
કે મને પ્યારું લાગે …….
મને પ્યારું લાગે
મને પ્યારું લાગે શ્રીજી તારું નામ
તન મન ધન શ્રીજી નાં ચરણોમાં(૨)
કે ભૂલી છોડી દીધાં……..
ભૂલી છોડી દીધાં સઘળાં કામ
તન મન ધન શ્રીજી નાં ચરણોમાં(૨)

ઓ…આઠે પ્રહર બની રહું તારી દાસી
ચરણો માં તારા મથુરા ને કાશી(૩)
માંગુ એક હવે ……..
માંગુ એક હવે હૈય્યા કેરી હામ
તન મન ધન શ્રીજી નાં ચરણોમાં(૨)
કે મને પ્યારું લાગે …….
મને પ્યારું લાગે
મને પ્યારું લાગે શ્રીજી તારું નામ
તન મન ધન શ્રીજી નાં ચરણોમાં(૨)
કે ભૂલી છોડી દીધાં……..
ભૂલી છોડી દીધાં સઘળાં કામ
તન મન ધન શ્રીજી નાં ચરણોમાં(૨)
શ્રીનાથજી………………..(૮)

સંકલન અને રજુઆત: ડો. ભૈરવસિંહ રાઓલ

Gujarati Religious by Dr. Bhairavsinh Raol : 111817245
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now