ભુલ કરવી એ ખરાબ વાત નથી.પણ કરેલી ભૂલોને વાંરવાર દોહરાવાવી એ એનાથી પણ મોટી ભુલ છે.
આંધળી વ્યક્તિ એ નથી જેની આંખો નથી પણ આંધળી વ્યક્તિ એ છે જે આંખો હોવાં છતા પણ જોઈ નથી શક્તી.પોતાની ભૂલોને ન જોવી એ આંધળાપણુ જ છે.અને આ આંધળાપણુ આપણી પ્રગતિમાં અડચણ ઊભી કરે છે.જીવનમાં પ્રગતિ કરવા માટે પોતાનુ સ્વ નિરીક્ષણ કરવું ખૂબ જ જરૂરી છે.
-Rajeshwari Deladia