જેટલો પ્લોટ હોય છે એટલો બંગલો હોતો નથી , જેટલો બંગલો હોય છે એટલો દરવાજો હોતો નથી , જેટલો દરવાજો હોય છે એટલું તાળું હોતું નથી જેટલું તાળું હોય છે એટલી ચાવી હોતી નથી , પરંતુ ચાવી પર આખા બંગલાનો આધાર હોય છે . આ જ પ્રમાણે માણસના જીવનમાં બંધન અને મુક્તિનો આધાર મનની ચાવી પર જ રહેલો હોય છે ! હે માનવ ... " તું બધું કર પણ કોઈને નડ નહિં , જે વાત ન સમજાય એમા પડ નહિં . " પૈસા ના અભાવે જગત માત્ર ૧ % જ દુઃખી છે , પણ સમજ ના અભાવે જગત ૯૯ % દુઃખી છે ।।।