સતયુંગ મે શ્રી રામ પધારે, દ્રાપરમે શ્રી કૃષ્ણ...ગોપીચંદ ને હરીશચંદ્ર પણ આવીને સીધાર્યા હરીને ધામ ,
આયો કળયુંગ મધ્યમાય ,
જબ નહીરહે શ્રી ભગવાન, મળ્યો ત્યારે આ ધરા પર અવતાર ,
ગોકુળ સુના મથુરા સુના સુના દ્રારકા ધામ, અયોધ્યા મે ભી કહા રહે અબ શ્રી રામ?
મુત્યુ લોકની માટી પર વધી ગયા પાપ અધર્મ અને અન્યાય ,
જન્મ ધરી આવ્યા આ ધરા પર આપણ પામી સજા પાપોની આય,
કામ ક્રોધ માયા ને સ્વાર્થ ધેરી વળ્યા ચોમેર કયાથી સુજે ધર્મ પુન્યના કામ,
પ્રુભું સ્મરણ મા પણ સ્વાર્થ છુપયો માંગીએ કાયાનું કલ્યાણ,
સચ મન સેવા પુજા સુજે કયાથી પાપ રહ્યો મનમાય,
મન મરે માયા મરે મરજાયે શરીર, આશા તૃષ્ણા ના મરે કહ ગયે દાષ કબીર,
પ્રભુને ભુલી મનુષ્યના ગુણગાન કરે તો લોકો કરે વાવા ને વખાણ,
હરીનું સ્મરણ કોઈનેય ના ગમે કેવા ખુટ્યા પુન્ય ને ધર્મ, સમજી નથી સક્તા કોઈ છે આ તો વીનાશના એધાણ, સતમારગ બતાવે સંત પણ મતી ભ્રમીત લોકો પાવે ના સમજ, પછી કયાથી થાય કલ્યાણ,
સમજ મનવા મુત્યુ લોક ની માયા મુત્યું સાથે થવાની નાશ,
પથ્થર પુજી પ્રભુને સમરે એમ કયાથી પ્રભું મળી જાય , પ્રભું વસે હરી સંતો ભક્તોમાં કહી ગયા મીરા બાઈ,
દાશી મે હરીની રહું હરી સંતોની સાથ.