જેના માથા પર મુકુટ શિરોમણી રૂપે ચંદ્રમા શોભા વધારે છે .
જેને સુંદર તિલક ની જગ્યાએ શુભ ત્રીજું નેત્ર શોભા આપે છે .
જેને આભૂષણ રૂપે સર્પો રહેલા છે .
ભસ્મ અને ચંદન આદિથી તેમનું વિલેપન થયું છે .
હાથી ના ચામડા............ વગેરે તેમના સુંદર દિવ્ય રેશમી વસ્ત્ર રૂપે થયા હતા .
તેવા દેવોના દેવ મહાદેવ વરરાજા બની દેવી પાર્વતી સાથે વિવાહ માટે શણગાર સજી જાય છે.
🙏 Jey mahakal 🙏
#વરરાજો