આઝાદીની ઉષાએ જીવવું ને ગુલામીના મોતે મરવું નથી,
ગુલામી સહેતાં જીવવું પડે એવું જીવન તો જીવવું નથી.

પ્રાણ છે જ્યાં સુધી આ જીવનમાં દેશદાઝને ભૂલવું નથી,
શહીદી વહોરનાર ભડવીરોને જીવનમાં #વિસરવું નથી.

#વીસરવું

Gujarati Poem by #KRUNALQUOTES : 111424404

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now