કાગડો કરે છે આવો ઇશારો તો સમજી જાઓ થશે આટલા બધા લાભ
કહેવાય છે કાગડો જો ઘરની છત પર બેઠો હોય તો તેનો કોઇ ઇશારો હોય છે. એટલે ઘરમાં કોઇ આવવાનું છે. એવું જ કઇ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં ઘણી એવી વાતો જણાવવામાં આવી છે. કહેવામાં આવ્યું છે કે કાગડો આપણાને જીવનમાં ઘણા ઇશારા આપે છે જેને આપણે સમજવા પડે છે. જે આપણાને આવનાર સારા અને ખરાબ સમય માટે આગાહ કરે છે.
આ ઇશારાને તમે જાણી લોતો તમારુ જીવન આનંદમયી બની શકે છે. આજે અમે તમને કાગડાથી જોડાયેલા કેટલાક ઇશારા અંગે જણાવવા જઇ રહ્યા છીએ જેને તમે જાણી શકો છો. કાગડાના ઇશારા તમારા જીવનમાં ઘણા મહત્વ રાખે છે.
પુત્ર પ્રાપ્તિ – જો કોઇ વ્યક્તિ મહિલા પર કાગડો બીટ કરી દે તો કહેવામાં આવે છે તેને સંતાન સુખ મળવાનું છે. તેમજ ગર્ભવતી મહિલા પર કરે તો તેને પુત્ર પ્રાપ્તિ થશે.
નોકરી – જો વ્યક્તિને કાગડો ગંદા સ્થાન પર બેસેલો દેખાય તો સમજી જાઓ કે નોકરીની ખુશખબર મળવાની છે.
ઘરમાં મહેમાન – શનિવારના દિવસે ઘરની પાસે અચાનક કાગડો આવીને બોલવા લાગે તો સમજી જાઓ કે ખુશખબર મળવાની છે. પરંતુ એકદમ આવીને કાગડો બોલે તો તે શુભ હોતુ નથી.
શુભ પ્રસંગ – જો કોઇ શુભ પ્રસંગમાં કાગડો આવીને મિઠાઇ લઇને ઉડી જાય તો તમારુ કામ પુરૂ થઇ શકે છે.