આજે હું યુવાન છું અને મારી સમજ અને મારી વિચારધારા અને નોલેજ ના આધાર પર ધણા પ્રષ્નો અને ધણી બધી વાતો કરવાનું અને તેના વિષે ચર્ચા કરી સાચા ખોટા ની સમજ મેળવાની ઈચ્છા હોય છે. આજે સમાજ માં ભણેલા એટલે અહીં એવા ભણેલાની વાત કરું છું જે ભણીયા હોય ભારત માં ગુજરાત માં પણ પ્રસન્નતા અને માન સન્માન કે વિકાસ ની વાતો બીજા દેશોની કરતા હોય હા જરૂર એ વાત સાચી કે જે સારી બાબત બીજા દેશોની છે એને વખાણ વી જોઈએ પરંતુ વાત અહીં એ છે કે આપણી પાસે એટલે ભારત પાસે ગુજરાત પાસે ધણી બધી બાબતો બીરદાવા જેવી છે તેને બીરદાવો અને જયાં ખામી છે ત્યાં પણ બોલોને આમ તો એમાં કેવું જ ના પડે પરંતુ અમુક ના વિચારો, જોવાનો નજરીયો અને યુરોપ અમેરિકા કે ટૂકમાં બહાર નું જ ગમે છે અને એ વ્યવસ્થા જેવીજ ભારતીય વ્યવસ્થા હોવી જોઈએ ના નારા ઉપાડીયા છે જેથી આપણી સંસ્કૃતિ આપણી પરંપરા, આપણી વ્યવસ્થા અને આપણી વિચારી શક્તિ ને પણ આપણે એજ રીતે જોવાનો પ્રયાસ કરી રહીયા છે જેથી થયું એછે કે જે લોકો સંસ્કૃતિ ને કે સંસ્કાર કે વ્યવસ્થા અને વિચારીક શક્તિ ને જળવી રાખવા તેમાં ખામી કાઢી ભારતીય પરંપરા અને આધુનિક સમયમાં ભારતીય રીતે કેમ બંદલી શકાય તેવી વાત ને તે બધાજ ખોટા અને નકામા લાગેછે અમુક લોકોને પરંતુ અહીં એ જરૂર કેહવા માગીશ કે વધારે ભણેલા અને પાછા ભારત માં રહી અંગ્રેજ નું પુછડુ બનેલા મહાન વ્યક્તિઓને જો આ દેશની વ્યવસ્થા ટકીના હોત સંસ્કૃતિ બચી ના હોત આ પવિત્ર ભૂમિ ના સંસ્કાર જીવિત ના હોત તો તું પણ આ અવિચારી વાત કરવા જન્મીજ ના શકીયો હોત .
એવા લોકો એક ગોરા ના પગ નીચે દબાયેલા હોત. જે વ્યક્તિ પોતાના દેશની વાત કરેછે એ દેશની સંસ્કૃતિની વાત કરેછે તો તેનો આદર ના આપી શકો તો પણ કહી વાધો નહી પરંતુ તેનું અપમાન અને એવાતનો ના પ્રશ્નો ને ઉઠાવાજ ના દો એ ના ચાલે અને જો વિરોધ માં ઉતરતા હોય તોતો વધારે યોગ્ય ન્યાય મળશે કેમકે બધી પોલ ખોલી જશે તમારા અંગ્રેજ દિમાગની અને આવા લોકોને જોયને એ જરૂર કહી શકાય કે એમનું મગજ ભારતમાં કામ કરેછે પરંતુ એમના વિચારો ભારતની બહાર ના દેશોજ ડેવલોપ કરી રહીયા છે અહીં વાત કોઈ વ્યક્તિવિશેષ કે કોઈ સમાજની કે કોઈ દેશના વિરોધ ની નથી પરંતુ ભારતમાં જન્મેલા ભારતીયોજ વ્યવસ્થા ને થોડા અંશે નુકસાન કરનારી અને થોડા દેશ પ્રેમી અને સંસ્કૃતિ પ્રેમી નો તેમની સામે ખોતરનારી વાત કરે ત્યારે એ વાત ને પલટો કે બંદલાની ભાવના અહી નથી પ્રગટ કરી પરંતુ અમને ગમેછે અમારી સંસ્કૃતિ અને અમે જીવા માગ્યે છે એમાં બસ આજ વાત છે અને જાગૃતિ લાવા પણ આ ઉપયોગી છે આપ પણ સાયકોલોજીકલ બિમારી વધવા ની સાથે તિતિક્ષાપણુ પણ કયાક ભૂલાઈ ના જાય અને એતો સ્વીકારી જ લેશે દુનિયા કે આ સૌથી પુરાતન સંસ્કૃતિ લોકો એટલે ભારતીય એટલે આપણા પાસે વ્યવસ્થા વ્યવહાર અને વારસો અઢળક છે બસ આજે આટલું આગળ પછી કયારેક
કલમ ✍️✍️✍️