આપણને જિંદગી વિશે ફરીયાદ કરવાનો કોઈ હક્ક જ નથી કારણ કે આપણી પાસે એવી વસ્તુઓ છે જે કદાચ ઘણા લોકો પાસે ન પણ હોય અને એ લોકો એને મેળવવા માટે ઝઝૂમતા હોય.બાકી જ્યાં સુધી જિંદગી છે ત્યાં સુધી મુશ્કેલીઓ પણ રહેવાની જ છે અને એમાંથી પસાર થઇને પણ ખુશ તો રહેવાનું જ છે તો આખરે ક્યાં સુધી આપણે જિંદગીના રોદણાં રડતા રહીશું??