આજે આકાશ ગંગા માં ઉર્જા નો પ્રવેશ થઇ ચુક્યો છે.
નવ દિવસ સુધી આ ઉર્જા પૃથ્વી ના ઔરા ની આસપાસ રહેશે .
જે વૃત્તિ વિષયક કામનાઓ કે ઈચ્છાઓ હશે તેમાં પણ ઉર્જા નો પ્રવેશ થશે આ પ્રકિયા માંથી કોઈ પણ બાકાત રહેતું નથી . તમારા મસ્તિસ્ક ની FREQUENCY કંઈક વિશેષ રીતે કાર્ય કરશે જેની નોંધ લેવાં નો એક માત્ર અવસર એટલે નવરાત્રી .
મંગલ ઉર્જા પરસ્પર અવિરત રહેશે જેમાં લેશ માત્ર શંકા નથી
શુભ નવરાત્રી -કીર્તિસિંહ ચૌહાણ