સામાજીક સંકેત આર્થીક સંકેત અને ઐશ્વર્ય સંકેત ત્રણ સંકેતો માણસની હયાતી નો પુરાવો આપે છે
માણસ એનકેન પ્રકારે પોતાની સામાજિકતા ને મજબુત કરવા પોતાની આર્થિકતા નો ઉપયોગ કરી આ બંનેને મજબૂતાય આપી શકે પણ આ મજબુતાય આપતા જો સારા નરસા નું ધ્યાન ના રહે તો ઐશ્વર્ય સંકેતો મલતા હોય છે જે હોશિયાર માણસ જાણતો જ હોય છે કે સામાજીક અને આર્થિક તા મજબુત કરવામાં ક્યાં ભુલ આવી જેથી આ ઐશ્વર્ય સંકેતો મલી રહ્યા છે !!