જવાબદારી હશે તો જ આત્મવિશ્વાસ આવશે.
બિન જવાબદાર વ્યક્તિને વધુ આત્મવિશ્વાસ કે આત્મવિશ્વાસ વગરનો બની શકે છે.
વર્ષો પહેલાં મને એક વ્યક્તિએ કહ્યું હતું કે જો આપણો આત્મવિશ્વાસ વધારવો હોય તો કોઈ કાર્ય કરતા પહેલા ત્રણ વખત ઉંડો શ્વાસ લો. શ્વાસ લેતી વખતે ઈષ્ટદેવનું નામ લો.
ને મનમાં વિચારો કે આ કાર્ય હું ખંતથી પૂરી કરી શકીશ.
- કૌશિક દવે
- Kaushik Dave