#વિચાર જ અનૂભૂતિ છે#
અનુભુતિ એવા શિખરે
પહોચવી જોઈએ
કે જીવનના મોટા પ્રશ્નો
ત્યાં ઓગળી જાય !!
જય માતાજી
🙏
અમુક અનુભૂતિ જીવન ઓગાળશે
અને અમૂક અનુભૂતિ જીવન ના
પ્રશ્નો ઓગાળશે આપની અનુભૂતિ
આપના વિચાર સાથે સંકળાયેલી
છે જેવા વિચાર એવી અનુભૂતિ
એક સંત આત્મા વિચારશે કેવી આ
હરિયાળી છપાયેલી છે અને એક
કાફર વિચારશે આટલી હરિયાળી
માં એક ઝાડ થી શું ફર્ક પડે ચાલો
એને કાપી નાંખીએ આ વૈચારીક
અનુભૂતિ છે ! માનસિક અનુભૂતિ
યુધીષ્ટીર વિચારે કે મહા બળવાન
નો પણ સામનો કરવો જોઇએ અને
દુર્યોધન વિચારે કે પાંડવોમાં મહા
પરાક્રમી અર્જુન ને હણવો જોઇ
એ આ વૈચારિક બંને અનુભૂતિ માં
લડવું જરુરીના નિષ્કર્ષ છે ભલે હોય
પણ એક જરુરી વૈચારીક અસમાનતા
છે અહીં જ આપણે થાપ ખાતા રહ્યા
આ એવા સમય છે જે તે સમયે
વિચારભેદની કિંમત નથી પણ આ
વિચાર ભેદ પરિણામ માં જરુર થી
દેખાય છે સારો ને ખરાબ પરખાય છે
# #વિચાર # #અનુભૂતિ # # surubhha jadeja