સમય સમય બલીહારી આય. મી મે સ્વેટર પેરનુ પૈ ને હથ મેં છત્રી આય.
જેન મી લા જેઠ મેં અખયુ આકાશ તે હોય.ને પહેરેલા સુતર જો ઝભ્ભો વે.
જેને કે ડેસી ખેડૂ હરખ કરધા વા. ઈજ મી નેરે ખેડૂ ચેન્ધા મેં આય.
નર ચે એનજો દોષ કુધરત કે ન વે. એનીલા નર જ જવાભધાર આય.
નર
નારાણજી જાડેજા