સાનિધ્ય
સંતસિરોમણી વાણીમાં ભર્યા ભવ ભવના ભંડાર.
એવા સદગુરૂ ના સાનિધ્યમાં રહી તરવું છે ભવસાગર.
રહેવું હંમેશા નરને શુરવીરતા ના સાનિધ્યમાં.
કાયર થઈ મને નથી રહેવું આ કપરા આ સંસારમાં.
રહેવું કર્ણ બલી રાજા જેવા દાનવીર ના સાનિધ્યમાં.
આ કંજુસાઈ નો કફન ઓઢીને નથી જાઊ સ્મશાનમાં.
નર કહે રહેવું સદા સનાતન સત્યનાં સાનિધ્યમાં.
નારાણજી જાડેજા
નર
ગામ ગઢશીશા
હાલ મુન્દ્રા
તા.૦૮/૧૧/૨૧
.