ઓ ખુદા પ્યારા,
તારું નામ સદા હોઠો પર રહે મારા, પણ આવી રીતે કેટલા અશેમ યથા ભણાવશે તું ?
માંદગી અને મોત થી ત્રાહસી ગયો છે જીવ, હજી કેટલા અશેમ યથા ભણાવીશ ?
પીડા લોકોની જોઈ, દિલ દ્રવી ઉઠે છે, બસ કર મારા બાપ, હજી કેટલા અશેમ યથા ભણાવીશ ?
માંગુ સૌની તંદુરસ્તી, સૌનું સુખ શાંતિ; એ મળે ત્યારે ભનીશ હું, અસંખ્ય અશેમ યથા.
Armin Dutia Motashaw