આપણી સાથે રહીને કોરોના ના લક્ષણો બદલાયા.પણ આપણે જાગૃતિ ના લાવ્યા.કોરોના
શું કરશે કોરોના બહુ બહુ તો જીવ લેશે.બીજું શું કરશે. કોરોના મોઢે થી નાકેથી નથી શરીરમાં પ્રવેશેતો. એતો દાઢી થી પ્રવેશ કરે છે. માટે લોકો માસ્ક દાઢી ઉપર પહેરે છે. કોરોના
પ્રત્યેની આળસ આપણા માટે ધાતક સાબિત થઈ રહી છે.
-Bhupat Bhai Isaparaને