Gujarati Quote in Religious by બાબા સત્સંગી

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*તન મન ધન લઇ ગુરુજીને સોંપ્યા,*
*દુબધ્યા છોડી રેવું નિર્ગુણ દાવે...*

સદગુરુ પ્રત્યે સમર્પણ કરીયે, પણ સમર્પણ કેવું હોવું જોઈએ...? ત્યારે જીવણબાપા કહે છે *"તન મન ધન લઇ ગુરુજીને સોંપ્યા,* તનનો ઉપયોગ સદગુરુ કહે તે રીતે કરવો, તન સદગુરુને સોંપી દીધું, એટલે કે સદગુરુના માર્ગદર્શન મુજબ ચાલવું જોઈએ, આપણા શરીરની પણ ઘણી ખોટી આદતો છે જે સાધનામાં બાધા ઊભી કરે છે, તો મન પણ સદગુરુને સોંપવું જોઈએ, મન નહીંતર પોતાની રીતે જયાં ત્યાં ભમ્યા કરે છે ડોલ્યા કરે છે, હવે આ મન પણ સદગુરુને સમર્પિત અને ધન પણ....

Gujarati Religious by બાબા સત્સંગી : 111687209
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now