આપણે આજનાં સમયમાં ગાંધીજીની દરેક વાત સાથે સહેમત ન પણ થઈએ પણ, આજકાલ આપણા દેશમાં જે પ્રકારનું સર્કસ ચાલી રહ્યું છે તેમાં મને ગાંધીજીનાં અમુક વિચારો તત્કાલ અસરથી લાગૂ કરવા યોગ્ય લાગે છે.
1. વિપશ્યના - શાંતિથી કોઈ પણ પ્રકારનાં પ્રતિભાવ વિના પહેલા જોઈ લો કે, કોણ દેશ કે સમાજને નુકસાનકારક પ્રવૃત્તિમાં ભાગીદાર બની રહ્યા છે.
૨. અસહકાર - આ મારું ફેવરીટ છે, એક વખત સાબિત થઇ જાય કે અમુક - તમુક લોકો અંગત સ્વાર્થ ખાતર જ દેશની ઘોર ખોદી રહ્યા છે તો, એમને તુરંત અસહકારનાં લીસ્ટમાં નાખો એટલે કે એમની દુકાનો બંધ કરાવો.
૩. નૈતિક હિંમત- આમ તો રોજ 'જય શ્રી કૃષ્ણ' બોલતા ન થાકતી આપણી જીહ્વા થકી બિલકુલ અસત્ય ન બોલતા સત્ય કહેવાની હિંમત દાખવવી કે, "પ્રિય ફલાણા ભાઈ-બહેન, આમ તો અમે બહુ સેક્યુલર છીએ એટલે તમને હાથ પણ નહીં અડાડીએ પણ, તમારા હુક્કા-પાણી બંધ કરવા જેટલી જ હિંમત કરી રહ્યા છીએ!" (કૃષ્ણાય નમઃ)
'ઈમોશનલ' ભલે બનીએ 'ફૂલ' બનવાની જરૂર નથી! Hope you got it right!! 🙃👍
Share this, if you agree... 📱📲
#mamro #funtastic #justathought #swatisjournal #dailyquotes #poetry #shortstories #stories #articles #Gujarati #English #story #thoughts #indianauthor #writer #follow #yellownotes