વિશ્વ કેન્સર દિન પર ભારતીય વૈજ્ઞાનિકના સંશોધન "યુટ્રોસાઇડ બી: યકૃત કેન્સર માટેની અકસીર દવા" પર આધારિત વિજ્ઞાન વ્યંગચિત્ર.
Central Council of Scientific and Industrial Research, India અને Department of Biotechnology, India ના વૈજ્ઞાનિકોએ સાથે મળી ને યકૃત કેન્સર માટેની દવા વિકસાવી છે.
આ દવા પર સંશોધન ડો રૂબી જહોન આંટો નામક ભારતીય મહિલા વૈજ્ઞાનિક કે જે ત્રિવેન્દ્રમ ખાતે આવેલ Rajiv Gandhi Centre for Biotechnology (RGCB) માં સંશોધન કરે છે અને ડો રવિ શંકર લંકાલાપલ્લી કે જે National Institute for Interdisciplinary Science and Technology(NIIST), Thiruvananthapuram માં વૈજ્ઞાનિક છે તેઓ એ સાથે મળી ને કરેલ છે