પ્રેરણા સાહેબજીની સાહિત્ય ને આપ્યું સન્માન.
આપું કવિતા ને મુજ જીવનમાં ઉત્તમ સ્થાન.
સુખ દુઃખના દિવસો લઈ લખું હૈયાના ગુણગાન.
ગુરુ મળ્યા શબ્દ શણગાર થકી પુરાં થયાં અરમાન.
અટકવાનું નથી મારે ભરવી છે ઊંચી ઉડાન.
પ્રેરણા આપની થી મહેંકી ઉઠે બાગબાન.
સદા આપનું સ્થાન રુદિયામાં રહે માગું એ વરદાન.
નારાણજી જાડેજા
" *નર* "
મુન્દ્રા,કરછ.