અત્યારની વાત કરું તો જીવન જીવવા કરતા મરવું વધારે સહેલું છે. જ્યારે નક્કી થઈ જાય છે કે હવે જીવવું નથી ત્યારે આ પાર કે પેલી પાર થઈ જાય છે ... રહેશો ફસાયેલા જીવન ચક્રમાં જો ખુશ રહ્યા તો ઠીક છે નહી, તો મનની મનમાં રહી જાય છે... છું ઉદાસ હું મારા જીવનથી કહી નથી શકાતી વેદના મારી, જો કહું તો થશે મનનો ભાર હળવો જો ના કહું તો થશે ભાર મારો બમણો...