દંશા ઓ એમ સુધરતી નથી ઈશ્વર ને બદલવાથી સવાલો કયાં કદી બદલાય છે જવાબો ના બદલવાથી નથી નિષ્ઠા વિષે જરાપણ શંકા પરતું રીત ખોટી છે નહી પામી શકે તુ ફુલ ને અતર બદલવાથી જરૂરી છે એજ લય ને તાલ જે લોહી માં છે નથી કોઈ ફાયદો ઓ નતૅકી ઓ ઝાઝંર બદલવાથી મને મારા વિતેલા ચંદ દિવસો પાછા આપો થવાયું છે ખૂબ એકલવાયું જુનુ ઘર બદલવાથી નહી આવી શકે તે તારા ઘરે સબંધો એમ બધાતા નથી અવસંર બદલવાથી...
- Meena Parmar