વિધુર પુરુષો પણ હોય છે તો
કમનસીબ ફક્ત મહિલાઓ શા માટે
મંગળસૂત્ર અને સિંદૂર એકલા આવે છે
તો સાથે સોળ શણગાર લઈ જાય શા માટે
આતો બધા ગ્રંથો પુરુષો એ લખ્યા એટલે ખુદ ના વખાણ કર્યા અને સ્ત્રીની નિંદા કરી જો રામાયણ સ્ત્રીએ લખી હોત તો તકલીફ સીતાએ સહન કરી હતી તો રામ ભગવાન થઇ જાય શા માટે.
"આર્ય"