🙏🙏આજે સતત વરસતા વરસાદ થી માણસ પરેશાન થઈ ગયો.

થોડો વિચાર કરો, એ વાસુદેવ નો જેમને મુશળધાર વરસાદ વચ્ચે એક નાના ટોપલામાં પોતાના પુત્રને લઈને.

યમુનાજી પાર કરી હશે ત્યારે એ વિરહ સાથેની વેદના કેવી હશે? જય શ્રી કૃષ્ણ 🦚🦚
- Parmar Mayur

Gujarati Thought by Parmar Mayur : 111947951
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now