હું વાયદા કરતો નથી પરંતુ જે બોલું છું.તે પૂર્ણ કરવા મહેનત કરું છું.અને એ મહેનત જ મારી પ્રેરણા છે.જે મને દિલથી ચાહે છે.પરંતુ તે વ્યક્તિ મારા નિર્મળ પ્યાર સિવાય કશુંય માગતી નથી.એટલે જ મારી મહેનત જ એ "વ્યક્તિવિશેષ"ને અર્પણ કરવા ચાહું છું.
- वात्सल्य

Gujarati Quotes by वात्सल्य : 111947703
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now