હયાત હોય પ્રિયજન ત્યારે એનુ હૈયુ ઠારજો.
પાનખરમા પણ વસંત આવે એવો એની સાથે વ્યવહાર રાખજો.
પંચ મહાભૂતમા ભળી જાય એનો દેહ. પછી એની અસ્થિને ગંગામા વહાવીને વ્યર્થ વિલાપ કેટલો કરશો?

-jighnasa solanki

Gujarati Thought by jighnasa solanki : 111945118
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now