બહારની આગ બહારથી બાળે, ને
અંદરની આગ અંદરથી,
બહારની આગ માત્ર જેતે વ્યકિતને નુકશાન પહોંચાડે, જ્યારે અંદરની આગ, ને એ પણ જો એ આગ ઈર્ષ્યા, લોભ, કે અહમ્ ની હોય તો.....
તો એ પુરા પરિવારને.

-Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 111943360
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now