🙏🙏એક "રાષ્ટ્ર" ની સરહદો સુરક્ષિત હોય છે ત્યારે તે દેશનો દરેક સામાન્ય નાગરિક શાંતિ થી હરીફરી શકે. શાંતિ થી સુઈ શકે. પોતાની 'સુરક્ષા' પ્રત્યે તેને 'સંતોષ' હોય છે.

આ "શાંતી અને સંતોષ" સરહદ પર રાતદિવસ રક્ષણ કરતા એ જવાનો ને 'આભારી' છે.

આપણે બીજું તો કંઈ ના કરી શકીએ પરંતુ "ઈશ્વરને" એ જવાનો સુરક્ષિત રહે તેવી 'પ્રાર્થના' તો કરી જ શકીએ.

🪖કારગિલ વિજય દિવસ 🪖

-Parmar Mayur

Gujarati Good Morning by Parmar Mayur : 111943346
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now