વલણથી યોગ્યતા સિદ્ધ ક્યાં થાય છે?,
એથી તો પાત્રતા અને મતિ સિદ્ધ થાય છે.
માટે જ વલણને શસ્ત્ર બનાવવું યોગ્ય છે,
કારણ, અહંકાર બને તો તેનું પતન થાય છે.

- રોહિણીબા " રાહી "

#Attitude

Gujarati Thought by Rohiniba Raahi : 111930659

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now