છૂટાછેડા

લગ્નના સુખથી વધારે મા ના વિયોગનું દુ:ખ. એ કોઇ માતા અને પિતા ના
મતભેદ, મનભેદ, તિરસ્કાર, નફરત, ગુસ્સો અને અહમ,જ્યારે છુટા પડાવે
ત્યાં સુધી પહોંચે ત્યારે તેનું પાપ
કોઇ નાના છોકરા છોકરીને ભોગવવું પડતું હોય છે.
💕

Gujarati Questions by Umakant : 111905927
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now