આપણો ચહેરો આપણાં સિવાય
ઓછામાં ઓછો કોઈ એકને પણ
આપણાંથી વધારે નહીં, પણ નિખાલસ ભાવથી આપણાં જેટલોય જો ગમે, તો સમજવું કે, આપણે સાચા રસ્તે જઈ રહ્યા છીએ
ને આપણાં ચહેરાને ગમાડવાવાળાની સંખ્યા, જો વધારે હોય, ને વધતી જ જાય તો સમજવું કે,
આપણું જીવન ખરા અર્થમાં સાર્થક છે
-Shailesh Joshi