રસ્તા ના એક ખૂણે
વૃક્ષની છાયામાં, ઉભડક જીવે ઉભેલ બે ' મળેલાં જીવ ' જેટલા સપનાં નથી જોતાં .એટલા તો તે જ રસ્તે ચાલતા તીરછી નજર ફેરવતા રાહદારીઓ તેમના માટે જૂએ છે.
અમુક ધારદાર નજર ની સાથે તેજ દિમાગ ધરાવનાર તો આ ' મળેલાં જીવ ' નાં સંતાનો ને પણ સપનામાં મળી આવતાં હોય છે.
બાતે આપકી સપને રાહદારીઓ કે !!!!!
🤣🤣🤣
-Dharmista Mehta