મિત્રોની બાબત હું ખુબ નસીબદાર રહ્યો છું.જીવનનાં હર તબક્કે, મારામાં રહેલી અનેક ખામીઓ છતાં, મને પ્રેમથી સ્વીકારનારાં મિત્રો મળતાં રહ્યા છે, એને હું મારૂં સદભાગ્ય ગણું છું. મારા જીવનઘડતરમાં ફાળો આપનાર આપ જેવા દરેક મિત્રોને મૈત્રીદિનની શુભેચ્છા...🌹🙏🏻
કુમારપાલસિંહ રાણા ના જયમાતાજી 🙏🏻